________________
શ્રી નમિનાથ જિન સ્તવન
શ્રી રામવિજયજી કૃત
(૯૫૫)
વિજય નરેસર નંદન લાલ, વિપ્રા સુત મન મેહે છે; નીલેાત્પલ લઇન પાયે લાલ, સેાવન વાન તનુ સાહે છે. મિથુલાનયરીને વાસી લાલ, શિવપુરા મેવાસી છે;
મુનિ વીશ સહુસ જસ પાસે લાલ, તેજ કળા સુવિલાસી છે. ૨ પ્રભુ પનર ધનુષ પરિણામે લાલ, જગમાં કીરત વ્યાપી છે; પ્રભુ જીવદયાને થાણે લાલ, સુમતિ લતા જિને થાપી છે. ૩ નિમનાથ નમે. ગુણખાણી લાલ, અક્ષય વળી અવિનાશી છે; તેણે વાત સકળ એ જાણી લાલ, જેતુને આશા દાસી છે. ૪ શ્રીસુમતિવિજે ગુરૂ નામે લાલ, અવિચળ લીલા લાધી છે; કહે રામવિજય જિન ધ્યાને લાલ, કીરત કમળા વાધી છે. ૫
શ્રી ન્યાયસાગરજી કૃત (૯૫૬ )
પુરૂષોતમ સત્તા છે થારી ઘટમાં, વપ્રા નંદન વંદન કીજે, તુજ સમ અવર ન યતિવટમાં. પુ૦ ૧ ટુરિહર બ્રહ્મ પુર દર ૫મુદ્ગા, મગન હુ વિ ભવનટમાં. પુ૦ ૨ ઉપશમ રતિ પ્રભુ તાહરી જગને, જિતી કરાવી અરિપટમાં.પુ૦ ૩ વીતરાગતા તુજ તનુ આખે, સમરસ વરસે વિતટમાં. ૫૦ ૪ વિજય નૃપતિ સુત સેવા ક્ષણમાં, આંણે સેવક ભવતટમાં. પુ૦ ૫ ન્યાયસાગર પ્રભુ સહુજ વિલાસી, અજર અમર લહી લટપટમાં.
Jain Education International
[ ૭૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org