________________
૬૮૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
*
*
* * * * * *
*
* *
*
*
*
*
*
Ar૧
-
www
+ ,
ખ * * *
* * * * *a
* * * * * * *
* * * * *
*
* * * * * * * * * * * * *
*
* * * * * * * *
*
રત્નત્રયી જિનવર ઉત્તમ ને નિત્ય જે, પદ્યવિજય કહે ભજતાં આપદ સવિ ગઈ રે.
૭
-
--
-
શ્રી વિજયલક્ષ્મીસરી કત
(૧૭) શ્રી મુનિસુવ્રત જિન ગુણનિલે, ચરણાદિક હે અનંત ગુણકંદ કે; કેવળી પણ એક સમયના, ગુણ જાણે છે નહિ કહેવા અમંદ કે. વચન અગોચર ગુણ થકી, ભાગે અનંત હે હવે ખલુ વાચ્યું કે, શ્રતધર કેવળી સારીખા, તેમાં પણ તે કાંઈક કહેવાય છે. શ્રી, ત્રિભુવન જીવ ગણવા વિષે, સપ્રયાસી હે વત્તે સમકાળ કે, અનંત ભાવે પણ ક્ષણિકનાં, કહેવા અસમર્થ્ય હો ગુણ દીનદયાલ કે. અસંખ્ય પ્રદેશ આતમ તણું, તેમાં પણ હો કેઈક પ્રદેશ કે, અસ્તિ નાસ્તિ નિત્યાદિ કે, ધર્મ પર્યવ હે ગુણ અનંત આવેશ કે. સંખ્યાતીત નિજ દેશમાં, ગુણ અનંતતા હે સમાણિ કેમ કે, લોક પ્રદેશ અસંખ્ય વિષે, દ્રવ્ય પર્યવ હે સમાયે જેમ કે. શ્રી જિમ વ્યક્તિ પણે ગુણ તાહરે, તિમ શક્તિથી હે મહારે છે નાથ કે; ઉપાદાન સમરે સહી, શુભ હેતુથી હે પ્રગટે નિજ આથ કે. શ્રી. લેહ માટે પારસ ફરસથી, અધતા તિમ મનની જાય છે, સાભાગ્યલક્ષ્મીસરી ગુણનિધિ, અવલંબતા હે તન્મય પદ થાય કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org