________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૮૩
-
-
-
-
-
-
---
-
-
-
---
-
-
-
-
-
-
-
ي م م فيه هو مه نه
میره ای و فر م م
نی می کنه که یه تیه مه ره بی بی بی بی کی عید کی می جو میری و یا می می
محميه ميه ميه ميه ف مره بيومه يه مه يه نه بهار و عید عیدی رو به ره و مهره ه مياده ای که بی مو می بی
یه حه
کرده که
કટ વિવરે કરી સૂરજ કિરણે પ્રકાશ જે, મેઘાતરથી આ જન કહે તેહને રે. વાતાયન પરમુખને કહે ઈણિ પરકાશ જે, પણ સરજને નવિ કહે ઈણિ પરે જાણીયે રે; કેવલજ્ઞાન પ્રકાશે પશમ નામ જે, મત્યાદિકથી ભવિજન મનમાં આણીયે રે. વાતાયન પરમુખ કીધા સવિ દૂર જે, તવ કહેવાય સુરજને પરકાશ છે રે; તિમ આવરણ ગયાથી ઈમ કહેવાય જે, કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાસ છે રે. અથવા સુરજ ઉગે પણ નહિ જાય , ગ્રહણ તારા પણ પરવર્તન તસ નથી રે; તિણી પરે સત્તા મત્યાદિકની જાણ જો, પણ પરિવર્તન નહિ તસ કેવલજ્ઞાનથી રે. ઉત્તમ વ્રત પાળ્યાથી સુવ્રત નામ છે, જ્ઞાનકિયાથી ઈમ નામે જેહને પામીયે રે; જ્ઞાનકિયાથી મેક્ષ હાય નિરધાર જે, તે સાધી શિવ પામ્યા તુમ્હ શિરનામીયે રે. ૬ જ્ઞાનમાંહિ દર્શન તે અંતર ભૂત જે, સાધનરૂપ ટળીને સાય પણે થઈ રે; ૧ પિલાણ. ગુફા. ૨ ઢાંકણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org