________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૭૧
જેણે વિવેક ધરી એ ૫ખ ગ્રહિયે, તે તત્ત્વજ્ઞાની કહિયે; શ્રીમુનિસુવ્રત કૃપા કરે છે, આનંદઘન પદ લહીયે. મુ. ૧૦
શ્રી દેવચંદ્રજી કૃત
(૯૦૧). લગડી તો કીજે શ્રી મુનિસુવ્રતસ્વામીની રે,જેહથીનિજ પદસિદ્ધ; કેવલગ્યાનાદિક ગુણ ઉલ્લસે રે, લહીયે સહજ સમૃદ્ધ. એલ. ૧ ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની છે, પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદી રે, ગ્રાહક વિધિ આધીન. ઓ. સાધ્ય સાધ્ય ધર્મ જેમાંહિ હવે રે તે નિમિત્ત અતિ પુષ્ટ; પુષ્પમાંહિ તિલવાસક વાસના રે, નહિ પ્રધ્વંસક દુષ્ટ. ઓલ૦ ૩ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહિં; સાધક સાધક પ્રવંસકતા બે અ છે રે, તિણે નહિ નિમિત્ત પ્રવાહ. ખટકારક ખટકારક તે કારણ કાર્યને રે, જે કારણ સ્વાધીન તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે, કર્મ તે કારણે પીન. પ કારણ સંક૯પે કારણુદશા રે, છતિ સત્તા સદભાવ; અથવા તુલ્ય ધર્મને જોઈવે રે, સાધ્યારોપણ દાવ. ઓલ૦ ૬ અતિશય અતિશય કારણ કારક કરતા રે, નિમિત્ત અને ઉપાદાન સંપ્રદાન કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન. ઓ૦ ૭ ભવન વ્યવ વિણ કારય નવિ હવે રે, જિમ દષ દેન ઘટત્વ; સુતસ્વાધર સ્વગુણને દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્ત્વ. ઓ૮ આતમ કર્તા કારય સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ; પ્રભુ દીઠે કારજ રૂચિ ઉપજે રે, પ્રગટે આત્મ સમાજ. એ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org