________________
૩૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
આપણને પુંઠે જે વળગા,
કિમ સરે તેહને કરતાં અળગા; અળગા કીધા પણ રહે વળગા,
મેર પીંછ પરે ન હુએ ઊભગા. રાષભ૦ ૨ તુમ્હ પણ અળગે થયે કિમ સરશે,
ભગતી ભલી આકરષી લેશે; ગગને ઉડે દૂર પડાઈ,
દરી બળે હાથે રહે આઈ. રાષભ૦ ૩ મુજ મનડું છે ચપળ સ્વભાવે,
તેહે અંતમૂહર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે,
ઈમ કિમ પ્રીતિ નિહાવો થાય. ઋષભ. ૪ તે માટે તું સાહિબ માહરે,
હું છું સેવક ભવોભવ તાહરે; એહ સંબંધમાં મ હશે ખામી,
વાચક માન કહે શિરનામી. ઝાષભ૦ ૫
શ્રી જિનવિજયજી કૃત.
(૨૧) નાભિ નરેશર નંદના હે રાજ, ચંદન શીતલ વાણી;
વારી માહરા સાહિબા. દેવ દાનવ વિદ્યાધરા હે રાજ, સેવે જેડી પાણી. વારી. ૧ ૧ પતંગ. ૨ નિભાવ. ૩ હાથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org