________________
૬પ૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
+++
++
+
+
++++
+
++
+=
+
''
'
'
શ્રી ચતુરવિજયજી કૃત
(૮૭૮)
નયરી મિથિલાએ રાજતે રે, કુંભ પિતા કુલ હંસ રે.
મલિ જિન માહરા. પ્રભાવતી કુખથી જાતથી રે, ઉપજે તે જસવંત રે. મલ્લિ૦ ૧ પૂરવકૃત્યના કૃત્યથી રે, માયાએ રચીએ ફંદ રે; મલિ૦ ત્રિયાદિક પણે તીરથની રે, અતિશય ધારી એ વૃદ રે.મત્ર ૨ આ ચોવીશીયે ઈયે રે, ઘણી રાખી જગખ્યાત રે; મ કઈ કઈ અંતર દાખવે રે, અદભુત એહ છે વાત રે. મલ્લિ૦૩ જેહને મન જિહાં વેધીએ રે, તે વેધક સુવિલાસ રે; મ. ચાખવી સમતિ સુખડી રે, હળવીઓ એ દાસ રે. મલ્લિ૦ ૪ સેવા જાણે દાસની રે, લંછન કલશ નિધાન રે; મ0 અનુભવે ચતુર એ આતમા રે, દિન દિન ચઢતે વાન રે. મ. ૫
શ્રી રામવિજયજી કૃત
(૮૯) હવે જાણી મહિલ જિર્ણોદ મેં, માયા તુમારી રે; તમે કહેવાઓ નિરાગ, જુઓ વિચારી રે. પ્રભુ તેહશું હારી વાત, જે રહે તુજ વલગા રે, તે મૂલ ન પામે ધાત, જે હવે અળગા રે. તમે કહેવાઓ નિગ્રંથ, તે ત્રિભુવન કેરી રે; પ્રભુ કેમ ધરે ઠકુરાત, કહેશે શું ફેરી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org