________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[ ૬પ૭
તમે વારે ચેરી નામ, જગત ચિત્ત ચોરો રે; તમે તારે જગના લેક, કરાવ્ય નિહેરો રે. પ્રભુ મોટા કેરી વાત, કહે કુણ જાણે રે; તમે બેલે થેડા બેલ, ન ચૂકે ટાણે રે. પ્રભુ તુજશું મ્હારે પ્રીતિ, અભેદક જાગી રે; મહારા ભવ ભવ કેરી આજ, ભાવઠ સહુ ભાગી રે. ગુરૂ વાચક વિમલને શિષ્ય, કહે ગુણ રંગ રે; ઈમ પરમ મલ્લિ જગદીશ, મિષે તું ભાગ્યે રે.
શ્રી અમૃતવિજયજી કૃત
(૮૮૦) મહિલનાથ જિન મેં થા પર વારી રે, મલિક નીલવરન અતિ અદભુત નીકી, મૂરત મેહનગારી . મલ્લિ૦ ૧ અજબ બની કેભરાયકે કુલમેં તનયા તીરથધારી . મલિ૦ ૨ પર ભવ દંભ કિયે થે પાયે, બહુ મિત્રસેં અચરજ ભારી.મ.૩ કાલ અનંતે ભવ્ય લહે કેઈજિનપદ ભાવ કુમારી છે. મલ્લિ૦ ૪
ખટ નૃપ નંદનકે પ્રતિબંધિ, લે સંજમ વિધિ સારી વ.મ. ૫ વેચ્છેદ સે આપ બિરાજે,ત્રિગડે મુખ મેરી છે. મહિલા ૬ ઐસી સુની પ્રભુ દેશના કાલે આગે જુરે છંદ નારી છે. મહિલ૦૭ પુરૂતમ વીસ જિનવર,અમૃત મનમેં કરારી છે. મહિલા ૮
-
-
-
૧ પુત્રી, ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org