________________
૬૫ર ].
૧૧૫૧ સ્તવન મંજુષા
-- -
-
-- --- ----
-
--
-
--
---
-
શ્રી ભાણુવિજયજી કૃત
(૮૯૨). મલિ જિર્ણોદજી વાત, કયું તુમ સુણે ન મેરીરી; જબ દરિસણ દેખો તેય, તબ મેરી ગરજ સરેરી. અબ મુજથી ડરે સોય, અષ્ટ કરમ વયરીરી; શુભ મતિ જાગીય મેય, દુરમતિ મેસેં ડરીરી. અબ પ્રગટ્યો મુજ ચિત્ત, અનુભવ સૂર સમરી; તવ લો દેવ કુદેવ, દૂર દૂરધ્યાન થયેરી. લગન લગી તો સાથ, અબ કયું સંગ તજુરી; તુમ ચરણે લપટાય, રહી તે નામ ભજુરી. પરસન્ન હો મેય, એહ હું અરજ કરૂરી; પ્રેમ વિબુધ ભાણુ એમ, કહે તુમ આન ધરૂરી.
શ્રી નવિજયજી કૃત
(૮૯૩) શ્રી મહિલસ્વામી રે, પ્રણમું શિરનામી રે; મેં પુણ્ય પામી, સેવા તુમહ તણી રે. પ્રગટ્યો મુજ પુણ્ય રે, હું માનું ધન્ય રે; જે મેં કૃતપુણ્ય, તું સાહિબ પામીયે રે. પામ્ય સુખપૂર રે, ગયા દુશ્મન દૂર રે; સહજ સનૂર તું, મેં ભેટિયે રે. નિરખી પ્રભુ નિત્ત રે, હરખે મુજ ચિત્ત રે; જેમ મિતે પંકજ વન હસે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org