________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
:
[ ૬પ૧
- -
-
-
-
-
- ##
عمومی هرمی در بیانی کی، عمر او ان کی مردی که میر کی حیر۔ م
-
શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત
( ૮૭૧) મહિલ જિન ત્રિભુવન પતિ, પ્રભુ સકલ પદારથ રૂ૫ રે; ચાર નિક્ષેપે વર્ણવે, અનેકાંતભૂમિના જે ભૂપ રે. અનેકાં. અનુપ સ્વરૂપ અનંત ગુણ આગ સમ કુપ રે. ૧ જીવ અજીવ ઉભય તણે, સંકેતન માત્ર જે શબ્દ રે; તદરથ વિહુ વતે સદા, મતિ નામ નિક્ષેપે એ લદ્ધ છે. મ. ૨ અનુપ સ્વરૂપ, સદરથ વિરહિત આકૃતિ, સાકાર નિરાકાર ભેદ રે; ચિત્ર અક્ષાદિકમાં સહી, થાપના નિક્ષેપ છેદ . થાપ૦ ૩ ભૂત ભાવિ જે ભાવને, હેતુ તે દ્રવ્ય નિક્ષેપ રે; નિક્ષેપગ અથવા સહી, હવે તિહાં દ્રવ્ય આક્ષેપ રે. હિ૦ ૪ મૂલ અરથમાં પરિણમ્ય, અનુભવન કિયાને તે ભાવ રે, પરમ અરથમય ગુણ વદે, એહ તુરિય નિક્ષેપાને દાવ . એ. ૫ નામાકાર દ્રવ્ય ત્રિણ કહ્યા, એક ભાવના સાધન હોય રે, ભાવ તે કારજ શુદ્ધ છે, તેહશું ગુણીને રઢ હોય રે. તેહ૦ ૬ સર્વ પદારથ વિશ્વમાં, હેય ચાર પર્યાય સંયુક્ત રે; પૂર્ણ ગ્રાહક તે જિનમતિ, જિહાં નહિ એકાંત મતિયુક્ત રે. જિ. નામથી મહિલ જિન પ્રભુ, સ્થાપનાથી તુજ પ્રતિબિંબ રે; છઉમથ્થ ભાવે દ્રવ્યથી, ત્રિગડે સ્થિતિ ભાવાલંબ રે; ત્રિગટ ૮ તુજ આગમ થકી મતિ લહી, ગ્રહ્યો ચઉવિધ આતમરામ રે; ૌભાગ્યલમીસરી પ્રતે, પ્રગટે શુભયશ સુખ ધામ રે.પ્ર૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org