________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
પદ દાતા;
દાન વિઘન વારી સહુ જનને, અભયદાન લાભ વિધન જગ વિશ્વન નિવારક,પરમ લાભ રસ માતા હા.મ૦૮ વીય વિધન પંડિત વીયે. હુણ્યા, પૂરણ પદવી જોગી;
ભાગાપભાગ દેોચ વિઘન નિવારી,પૂરણ ભાગી સુભાગી હા. મ૦૯ ઇમ અઢાર દોષ વજિત તનુ, મુનિજન વૃંદે ગાયા;
અવિરતિ રૂપક દોષ નિરૂપણું, નિરક્ષણ મન ભાયા હૈ. મ૦ ૧૦ દણ વિધિ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદન પદ્ય પાવે છે. મ૦ ૧૧
શ્રી દેવચંદ્રજી કૃત (૮૫૫) મલ્લિનાથ જગનાથ ચરયુગ. ધ્યાયે રે, ચરણ૦ શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઇયે રે; પરમ૦ સાધક કારક ખટ કરે ગુણ સાધના રે, કરે તેહિ જ શુદ્ધ સરૂપ થાયે નિરાબાધના રે. થાયે કર્તા આતમદ્રવ્ય કાયની સિદ્ધતા હૈ, કા ઉપાદાન પરણામ પ્રયુક્ત તે કરણતા રે; પ્રયુ આતમ સ'પદ દાન તેડુ સંપ્રદાનતા રે, તેડુ॰ દાતા પાત્રને ક્રેય ત્રિભાવ અભેદતા હૈ. ત્રિભાવ૦
સ્વ પર વિવેચન કરણ તેડુ અપાદાનથી રે, તેહુ
સકળ પર્યાય આધાર સબધ માધક કારક ભાવ અનાદિ સાધકતા અવલંબી તેડુ સમારવા રે. તેડુ॰
Jain Education International
[ ૩૯
આસ્થાનથી રૈ; સ’અં॰ નિવારવા રે, અના૰
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org