________________
૬૩૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
નયરી સુસીમાને ધણી,ધન ભૂપતિ હે જસ માટી મામતે.
વંદ અર અરિહંતને. ૧ સંવર મુનિ પાસે લીએ, શુદ્ધ સંયમ હે રાધે મુનિ મામ ; જયંત વિમાને સુર થયા તિહાંથી ચવિ છે ગજપુરી શુભ ઠામ તે.૨ ભૂપ સુદર્શન તાત છે, દેવી રાણી હો જેહની છે માય તે; લંછન નંદ્યાવર્તાનું, જસ ચરણે હે મંગલરૂપ થાય તો. નં. ૩ રથ શીલાંગ અઢાર છે, તે દાખે હે ભવિને સુખ હેત ત; અરિહંત જેહ અઢારમે, એ આપે છે સમકિત સંકેત તો. ૪ ચકી એ છે સાતમ, દેઈ પદવી હે એક ભવે લીધ તો; જ્ઞાનવિમલ ગુણથી થયા,મનવાંછિત હે સવિ કાય સીધ તો. પણ
૧ લાજ; આબરૂ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org