________________
૩૪] !
૧૧૫૧ સ્તવન મંજુષા
www
/www*
*
*
દિક્ષા પાલી સંવછર ઇકવીસ હજાર,
- રતનરાજ મુનિ રસીસને અરજિન મંગલકાર. ૭
શ્રી જિનમહેન્દ્રસૂરિજી કૃત
( ૮૪૮) શ્રી અરિનાથ જિણુંદન, મુખ શશિ નિરખવા ચાહે રે; મન ચકરા જિમ લલચી, અધિક અધિક ઉલાસાહે રે. શ્રી. ૧ તુઝસું લાગી પ્રીતડી, ઔર ન ધારૂં દેવા રે; સુનિજર કર મુઝને હિવ દીજૈ, ચરણ કમલની સેવા રે. શ્રી૨ ભગતવલ બિરૂદા વડે, તુઝ સમ અવર ન જોડે રે; શ્રી જિનમહેન્દ્ર પ્રભુ સદા, તુમ આણ મ દડે રે. શ્રી. ૩
શ્રી જિનલાભસરિજી કૃત.
(૮૪૯). અરજિન વિવંભર ધાતા, પરમ અભયપદ દાઈ રે; અકલ અટલ વિમલાચલ સ્વામી, જિનપદ નિજ નિરમાઈ રે. ૧ શિવસાધન સાધણવિણ સિદ્ધ, તે કિમ શિવ પદ લીજે રે; હું પૂછું મુઝ મનમેં રીઝે, રીંઝી ઉત્તર દીજે રે. અરજિન ૨ સાધન વિણ જે સાધ્યની સિદ્ધિ, સીઝે જો ઈમ કહિ રે; તે સરવે પંડિત જન માંહી, ધીઠાઈ મુખ લહિયે રે. અર૦ ૩ મૂલ સાધન વિણ સિદ્ધ કહાવે, તે પ્રભુને સ્યુ કહિ રે; સબલાઈન પેડ ન્યારે, તિણ અણબેલા રહિયે રે. અર૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org