________________
૬૨૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
પ ww w
w w
w -
1
શ્રી ચતુરવિજયજી કૃત
(૮૩૧) શ્રીઅરજિનજી માહરે રે, તુમ શું અવિહડ રંગ; મનના માન્યા. રંગ પતંગ ન દાખવે રે, ચેળ મજીઠ અભંગ. ગુણરા ગેહા. ૧ ચાતક ચાહે મેહને રે, પીઉ પીઉ જપે જસ નામ; મનો પ્રેમ પદારથ એહવા રે, માહેરે તુમ શું કામ. ગુણ૦ ૨ સાચે સાજન સાહેબે રે, કાચો કેવળ કાચ; મન મૂલ ન હોવે જેહને રે, હવે તે સાચો સાચ. ગુણ૦ ૩ ગજપુરી નયરીનો ધણી રે, દેવી હે રાણી જાય; મન, લંછન નંદાવર્ત સાથીયે રે, પુર જન સેવે પાય. ગુણ૦ ૪ સુદરશન સુત સાહેબા રે, દરિશણ ઘો મહારાય; મન, ચતુરવિજય જિન ધ્યાનથી રે, લીલા લહેર કરાય. ગુણ- ૫
શ્રી રામવિજયજી કૃત.
ગાસ્યાંજી ગાસ્યાંજી અમે ગાસ્યાંજી, મન રંગે જિન ગુણ ગાસ્યાંજી; અરનાથ તણું ગુણ ગાસ્યાંજી, દિલ રંગે જિન ગુણ ગાસ્યાંજી. પ્રભુ મુખ પૂરણચંદ સમે વડ, નિરખી નિરમલ થાસ્યાંજી, જિન ગુણ સમરણ પાન સોપારી, સમકિત સુખડી ખાસ્યાંજી. ૧ સમતા સુંદરી સાથે સુરંગી, ગોઠડી અજબ બનાસ્યાંજી; મન, જે ધુતારી તૃષ્ણ નારી, તેહ શું દિલ ન મિલાસ્યાંજી. મન ૨ દૂતિ કુમતિ જે માયા કેરી, તેહને તે સમજાસ્યાંજી; મન, લેભ ઠગારાને દિલ ચેરી, વાતડીએ ભરમાસ્યાંજી. મન૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org