________________
શ્રી અરનાથ જિન સ્તવન
-
-
-
-
-
- -
-
- - - - -
- www wwwwwwwwwwww
- - - - - - - - - ww wwwwwwwwwwww w
- - -
- - wwwwwww wwwww wwwwww w
- - w wwww
-
ગજપુર નગર અતિ સુંદરૂ, નામ સુદરશન ભૂપ રે; દેવી રાણી જસ માત છે, ગાલિત હેમ તનુ રૂ૫ રે. મોહન, ૨ લંછન નંદાવરતનું, ધનુષ જસ ત્રીશનું માન રે; વરસ રાશી હજારનું, જીવિત જાસ પ્રધાન રે. મેહન. ૩ ગણધર તેત્રીશ જાણીયે, સાધુ ગણ સહસ પચાસ રે, સાણ સાઠ સહુસ ભલી, છેડેવે મેહ ભવ પાસ રે. મેહન ૪ યક્ષરાજા સુર ચક્ષણી, ધારણી નામે કહેવાય રે; પ્રભુ તણું આજ્ઞા શિર ધરે,પ્રમેદસાગર ગુણ ગાય રે. મે૫
શ્રી વિનીતવિજયજી કૃત.
(૮૩૦) સુણ મેરી બહિની એ જિન સાચે, રતન ચિંતામણિ જાચો રે; રાય સુદર્શનને કુળ દીવ, દેવી સુત ચિરંજીવ રે સુણ ૧ એ સાહિબ મેરા દિલમાં વસીઓ,જિમ કમળ ભમરે રસિઓ રે, એહજ સયણ સદા નિરવહીઓ, જિમ કુસુમમાં પરિમલ વહિયેરે. તાહરી સુરતી બલિહારી, દેખનહી દિલ પ્યારી રે; મેં પાપ સંતાપ કેતાં અવગાહ્યાં, આજ સુધાકુંડમાં નાહ્યો રે. નાથ મેરે અરનાથ સુહાવે, જસ સેવે સુર નર નાથે રે; દાન સંવત્સરી બહુ ધન દીધાં, સુતરૂ સમ વડ હાથે રે. સુણુ૪ ત્યાગી ભેગીને સેભાગી, જેગીસર વયરાગી રે; મેરૂવિજય ગુરૂ ચરણ સેવા કર,વિનીત હે તુમ ગુણ રાગી રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org