________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૦૦
અનાથ૦ ૪
સેવક તે સસનેહી હો નિસનેહી પ્રભુ કિમ કીજીયે; કાંઈ ઈસડીઈ વહીયે રે લાજ. ભક્તિ ગુણે ભરમાવી હા સમજાવી પ્રભુજીને ભેળવી; કાંઈ રાખું છુદય મઝાર, તે કહેજે શાબાશી હે પ્રભુ ભાસી જાણું સેવના; કાંઈ એ અમર એક તાર
અરનાથ૦ ૫ પાણી નીરને મેલે હો કિણ ખેલે એકત હોયે રહું; કાંઈ નહિ રે મિલણને જોગ, જે પ્રભુ દેખું નયણે હો કહિ નયણાં સમજાવું સહિ; કાંઈ તે ન મિલે સંજોગ.
અરનાથ૦ ૬ મન મેળ કિમ રીઝે હે શું કીજે અંતરાય એવડે; કાંઇ નિપટ નહેજા નાથ, સત રાજને અંતે હે કિણ પાખે તે આવીને મિલું. કાંઈ વિકટ તમારે છે સાથ.
અરનાથ૦ ૭ ઓળગ એ અનુભવની હો મુજ મનની વાત સાંભળી; કાંઈ કીજે આજ નિવાજ, રૂપ વિબુધનો મેહન હો મનમેહન સાંભળે વિનતી કાંઈ દીજે શિવપુર રાજ.
અરનાથ૦ ૮ શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
(૮૧૦). શ્રી અર જિનવર દીનદયાળ, સેવા જેહુની છે સુરસાળ;
સાહિબ સેવીયે. ૧ એવી. ૨ અમારે ૩ છેક ૪ બક્ષીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org