________________
૬૦૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
મોટાને ઉછંગ, બેઠા ને શી ચિંતા; તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી; દેવચંદ્ર આણંદ, અક્ષયભગ વિલાસી.
શ્રી મોહનવિજયજી કૃત
(૮૦૯) અરનાથજી અવિનાશી હે, સુવિલાસી ખાસી ચાકરી; કાંઈ ચાહું અમે નિશદીશ, અંતરાય રાગે છે અણુરાગે કણ પરે કીજીયે; કાંઈ શુભ ભાવે સુજગીશ.
અરનાથ૦ ૧ સિદ્ધ સ્વરૂપ સ્વામી હો ગુણધામી અલખ અગોચરૂ; કાંઈ દીઠા વિણ દીદાર, કિમ પતીજ કીજે હે કેમ લીજે ફળ સેવા તણું; કાંઈ દીસે ન પ્રાણ આધાર.
અરનાથ૦ ૨ જ્ઞાન વિના કુંણ પખે છે, સંખે પે સૂત્રે સાંભળે; કાંઈ અથવા પ્રતિમા રૂપ, સાગે જે સંપખું હે પ્રભુ દેખું દિલભર લેયણે કાંઈ તે મન પહુંચે ચૂપ.
અરનાથ૦ ૩ જગનાયક જિનરાયા હે મન ભાયા મુજ આવી મળ્યા; કાંઈ મહિર કરી મહારાજ,
૧ સાક્ષાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org