________________
શ્રી અરનાથજિન સ્તવન, શ્રી ઋષભસાગરજી કૃત.
સકલ સભાધર સુંદર મંદિર, ત્રિભુવન મહિમા ઘની; એ બલિહારી દરસન દી, વેસન કે દિલ બીજે. મે બલિ. સાનિધદાતા સેવક સાંઈ, અતીસઈ દીસે અતીજે મે બલિ. ૧ તુઝ બાજૂ વિનાનાં સરે સુરિજન, મહર કરી મુજ દીયે. મિત્ર તુઝ દીઠાંથી દલતિ હેઈ, દુઃખકી રાશિ દહીયે. મે બલિ- ૨ તુઝ મન ભરમ ભમ ભર ને, તે કાય કમલ કુસમી . મિ. મહિર નજરિજે છે મુઝ ઉપરિ, તે એડિ લગે નિરવહ ૩ આડી આવે લાજ ઘણેરી, કહિ ન શકું કછુહી; મ બલિ અરિહંત આપ વિચારી અવસર, તારે બાંહ ગહી. મિ. ૪ સંત સનેહી સાચે રાચે, એક તુંહી ચિતહી, મે બલિ. ન મિટે નામ તુઝ જીહા સેતી, યારા છે પ્રાણથીયે. મે બલિ. ૫ અંતરંગ બાત કહી અરનાથજી, પૂરહી જસ લી મ બલિ. ઋષભસાગર ઈક તુંહી કી, તિકરણ કરિકંઈ સહીજે.
શ્રી આનંદઘનજી કૃત.
(૮૦૭) ધરમ પરમ અરનાથન, કિમ જાણુ ભગવંત રે; સ્વપર સમય સમજાવીયે, મહિમાવંત મહત રે. ધરમ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org