________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ પર
*** *****
* *
* * *
*
* * *
---
--
--
--
-
શ્રી કીર્તાિવિમલજી કૃત.
(૭૭) કુંથુ જિનેસર દેવ સેવા પ્રભુ તુમ્હતણું રે, સેવા,
કીજે આતમ એક મના થઈ તે ઘણી રે; મનાય ચિંતામણિ કામધેનુ પ્રભુ નિત્યે ખરી રે, પ્રભુ
કલ્પવૃક્ષ કામકુંભ સમાણું ચિત્ત ધરી. સમાણી. ૧ તેહથી અધિક સેવ સ્વામીની જાણીએ રે, સ્વામી
તેહમાં નહિ સદેહ કે મનમાં આણીએ રે; મન તુમ્હ સેવાથી રાજદ્ધિ સંપદ સવિ રે, ત્રાદ્ધિ,
વળી સુરાસુર ઈંદ્રાદિક પદવી હવી રે. ઈંદ્રા તીર્થકર પદવી લહે સેવાથી જના રે, સેવાથી
જિમ શ્રેણિક નરનાથ પાયે પ્રભુ મામના રે; પામ્ય રાવણ નામ નરેંદ્ર અષ્ટાપદ આવી રે, અષ્ટા
તે પાયે જિન પદવી નાટક ભાવીઓ રે. નાટક. ૩ જિહાં નહિ રોગને શેક જન્મ મરણ નહિ રે, જન્મ
અનંતજ્ઞાન દર્શન સુખ વીય તે સહિ રે; સુખ, સિદ્ધપુરી એને નામે લેકાંતે અતિ ભલી રે, લેકાંતે
પ્રભુ ચરણ સેવાથી આતમ પામીશ તે ભલી રે. પામીશ ૪ સૂર રાજા જસ તાત શ્રીમાતા જાણીયે રે, શ્રીમાતા આ દેહ કંચનમય પાંત્રીશ ધનુષ વખાણુંયે રે, ધન છાગ લંછન સુખકારક ગજપુરે રાજિયે રે, ગજ
ઋદ્ધિ કીતિ સુખ આપશે સેવક દુઃખ ભાજિઓ રે.સેવક. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org