SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ જિન સ્તવન [૫૯૭ - - નિરગુણ લેહ કનક પારસ કરે રે, માંગે નવિ કછુ તેહ જે મુજ આતમ સંપદ નિરમલિ ૨, દાસ ભણી અબ દેહ. ૭ શ્રી ખુશાલમુનિજી કૃત (૭૫) કુંથુ જિણેસર રે સ્વામી માહરા, તુમે છે સુગુણા રે જગદાધારી; નિજ સેવકની રે સેવા જાણે, કીજે કરૂણ રે એ છે ટાણે. ૧ મનને માન્યા રે મન આણી, આસંગાયત રે તેની વાણું વધતું ઘટતું રે જે કહેવાશે, પણ ચિતમાં રે નહી દુહવાશે. ૨ વિણ માગ્યાથી રે જે ફળ આપે, તેહને મહિમા રે જગમાં વ્યાપે એહ ગિરૂઓ રે સાહિબ કહીએ, તેહને ચરણેરે અહનિશિ રહી જે. આવો આવો પર ઉપગારી, થઈ એકાંતે તે વાત સારી; ગુણની ગેડે રે આપણુ કીજે, જેથી દુખડાં રે સહુએ છીએ. ૪ દીન પણાનાં રે વયણ કહાવે, તેહુજ દાતારે ક્ષેભ ન પાવે, ચતુર સહારે ગુણના ગેહા, હું છું ચાતકરે તુમે છે મેહા. ૫ એક લહેરમાં સુખડા કરશે, મુજ પાપીને રે તુમે ઉદ્ધરશે; નેહ નજરશું રે સામું જુઓ, કરમરિપુને રે દૂરે છે. ૬ એહ કારજમાં રે ઢીલ ન કરવી, વળી વિનતડી રે ચિત્તમાં ધરવી, અખયચંદસરીસર સે હિતશું જોશે, ખુશાલ મુનિનાં રે - કામિત હશે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy