________________
૫૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
= = = - - -
-
પપપપ -
પ પર
મે ખાતો માંડ્યો ન, જિનજી તિમ છે પગપગ ધીજ; દીઠે અણદીઠે કરે, જિનજી લાજ રહે તે હજ. હવે આ ઉંચી નીચી વાતમેં જિનજી હું શું ઘાલું જીવ; માટે બગસે સો ગુન્હા, જિન સાચું કહે સદીવ. હવે૫ ચરણ ન છોડું તાહરા, જિનજી ઈણ ભવ છે એક્તાર; રાજ છે વિવહારીઓ જિનજી કરી ચા વિવહાર. હવે૬
શ્રી આત્મારામજી કૃત
કુંથુ જિનેસર સાહિબ તું ધણી રે, જગજીવન જગદેવ; જગત ઉધારણ શિવ સુખ કારણે રે, નિશદિન સારૂં સેવ. કું. ૧ હું અપરાધી કાલ અનાદિને રે, કુટિલ કુબેધ અનીત; લેભ ક્રોધ મદ મોહ માય રે, મત્સર મગન અનીત. કું૦ ૨ લંપટ કંટક નિંદક દંભી રે, પર વંચક ગુણ ચેર; આપ થાપક પર નિંદક માનીયો રે, કલહ કદાગ્રહ ઘોર. કુ. ૩ ઇત્યાદિક અવગુણ કહુ કેતલા રે, તું સબ જાનનહાર; જે મુજ વીતક વિત્યે વીતશે રે, તું જાણે કિરતાર. કુંથુ. ૪ જે જગ પૂરણ પૈદ્ય કહાઈ રે, રેગ કરે સબ દૂર, તિનહી અપણું રગ દીખાવીયે રે, તો હવે ચિંતા ચૂર. કુ. ૫ તું મુજ સાહિબ વૈદ્ય ધનંતરૂ રે, કરમ રોગ મેહ કાટ; રતનત્રયી પંથ મુજ મન માનીયે રે, દીજે સુખને ઘાટ. કું. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org