________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
શ્રીનંદન પ્રભુ પહિચાન્ય, તબહીતે મે મન મા હે; મન આણંદ ભરી પ્રભુ ગુણ ગાયા, મેરા સેવત વખત જગાયા છે.
વાઈ. ૧
શ્રી ઉદયરત્નજી કૃત
(૭૯ર) વાઈવાઈરે અમરી વણ વાજે, મૃદંગ રણકે રે; ઠમક પાય વિષુવા ઠમકે, ભેરી ભણકે રે. ઘમ ઘમ ઘમ ઘુઘરી ઘમકે, ઝાંઝર ઝમકે રે; નૃત્ય કરતી દેવાંગના જાણે, દામની દમકે રે. દો દ કિર્દ દુંદુભિ વાજે, ચૂડી ખલકે રે; ફૂદડી લેતાં ફૂદડી ફરકે, ઝાલ ઝબૂકે રે. કુંથુ આગે ઈમ નાચ નાચે, ચાલને ચમકે રે; ઉદય પ્રભુ બંધબીજ આપે ઢેલને ઢમકે રે.
વાઈ. ૨
વાઈ૦ ૩
વાઈ. ૪
શ્રી જિનરાજસૂરીજી કૃત
(૭૦૩). જિમ તિમ હું આવી ચઢ, જિનજી, મીઠી તુલ્તારી બાંહ; મત કરજે બીજા વસુ, જિન, લે પિતે નિરવાહ ૧ હવે રે જગતગુરૂ શુદ્ધ સમક્તિ નવી આપીયે; કરુણાકર હે કરૂણકરી, કુંથુજી સેવક થિર કરી થાપીયે. હવે ૨ પડ્યો ઘણે છે પાંતરે, જિનજી જે જોશે કરતૂત; પણ પ્રભુને પૂછી રખે, જિનજી સકલ રહે ઘરસૂત. હવે ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org