________________
૫૮૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
- -
-
- -
-
-
-
-
-
-
- -
-
-
-
-
- - - -
و مروةية . مية مية مية مية مية مره مره مره و تره بره را می بره که با به مه یه یه یه نه يه به
فیه یه یه ی یه نی نی فیه یه یه که به نيه به یه که به نه يه به يه له يه يه م
ي فر، میں
ي
ي
ي
، في قرية عمرة م مه عمر به به ويه ويه قرية عريه به نیه که به نيه تي هي في تي ايه ايه ايه ايه ايه ي في ميه ميه ليه - م
مرهمی
مه برخه د
સ્વભાવવાદી વદે વસ્તુમાં, અનેક પરિણમન સ્વભાવ રે; તંતુ ગણ પટપણે સંભવે, પિંડ ઘટ લકુટથી નાવ રે. માહરી ૦૪ ભાવિ કહે વચન ઈશું પરે, કીજીયે કેટી ઉપાય રે, તદપિ પ્રમાણ નિયતી હોવે, સુભમ ચરીતથી મનાય રે. માત્ર ૫ કાળ સ્વભાવ નિયત વિના, કર્મ હેતુ સત્યરૂપ રે; સુરનર કુંજરાદિક ગતિ, દાયક કમ એક ભૂપ રે. માહરી૬ કહે ઉદ્યમ પ્રતિવાદીને, ઉદ્યમાધિન સવી કામ રે; નહિ હોય તૃતિ અનદેખીને એક પ્રયાસ ગુણ ધામ રે મા. ૭ પંચ નય નિજ મત થાપતા, લહી તુજ પદ તરૂ છાંય રે; મિશ્યામતિ દૂર કરી ધારીયે, મન વિષે પંચ સમવાય છે. માત્ર ૮ નિયત સે કમ ખપાવીને, ભવથિતિ તણે પરીપાકે રે; વીય પડીત ભવ્ય ભાવથી, મિટે ભવ દેહગ છાકે રે. માત્ર ૯ કુંથુજિન ચરણ સેવન થકી, પામી શુભ કારણ જે રે; સૌભાગ્યલક્ષમીસૂરી સુખ લહે, પરમ સમાધી સંગ રે.મા
શ્રી ભાણુવિજયજી કૃત
(૭૭૯) શ્રી કુંથુ જિનરાજજી, વિનવી કહું મનની વાત; મહેર ધરી સેવક ભણી, સુણે વિનતી તો આવે ધાત. શ્રી. ૧ અવસર પામી કહો પ્રભુ, કુણ એળે તે ગમી જાય; તિમ અવસર પામી તુમ પ્રતે, હું વીનવું છું જિનરાય. શ્રી. ૨ સજજન એકાંત મળ્યાં, કહેવાયે મનની વાત પણુ મુજ મનની જે વારતા, તે તે જાણે છે સહુ અવદાત. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org