________________
ના રસ
wwwww
શ્રી કુંથુનાથ જિન સ્તવન [ પ૭૯ શ્રી વિનયવિજયજી કૃત
(૭૬૮) કુંથુ જિનેસર વંદીએ, સખી સત્તરમે દેવ રે,
સખી દેવની સેવ કરો મન રંગશું એ. ૧ સૂરરાય સુત સુંદરૂ, શ્રી રાણીને નંદ રે;
સખી નંદને ચંદ જિશ્ય, મુખ ભીયે એ. ૨ નવેનિધિ ચઉદ રણુ તણી, જેણે સંપદા છાંડી રે;
સખી છાંડીને માંડી પ્રીતિ વિરતી સમી એ. ૩ નામ જપતાં જિન તણું, સખી પાતક જાયે રે;
સખી જોને થાયે વંછિત મન તણું એ. ૪ કીર્નિવિજય ઉવઝાયનો, સખી સેવક બેલે રે,
સખી બેલેને નહિ કો તેલે પ્રભુ તણે એ. પ
શ્રી કાંતિવિજયજી કૃત
(૭૬૯) કઠીન ભગતકી પ્રીત, હેરી કરી લેઈ જાણે હેરી લાખ જંજાળ ભગતિ કરનમેં, ઓછી ન આવે ચિત્ત હેરી. ૧ છિનછિન ખબર પરે નહિ ઘટકી, તારેં રહે ચિત્ત ભીતા; હે. ભગતી લગન મેં મનમાં બેઠી, ક્યું રાઘવ મન સીતા. હે. ૨ જૈસી તૈસી મેરી ભગતિ ઉગનકુ, માની લે મેહન મિત્ત હે ૦ પ્રેમશું કાંતિ કલાકું જગાવે, કુંથુ ભગતિ રસ પ્રીત. હે. ૩
૧ ડરતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org