________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ પ૭૭
ધર્મચક્રવતિ પદવી પામી, એ પ્રભુ માહેર અંતરજામી; સા સત્તર ભેદ શું સંયમ પાળી, સત્તરમે જિન મુગતિ સંભાળી. તેને ધ્યાને જે નિત રહીએ, જે તેહની આણ નિરવહીઓ સા. તો ખાઈક ભાવે ગુણ આવે, સાહિબ સેવક ભેદ ન પાવે. સા. વારંવાર સુપુરૂષને કહેવું, તે તે ભરીયા ઉપર વહેવું; સા. જ્ઞાનવિમલ ભાવે કરી જોવે, તો સેવક મનવાંછિત હવે. સા.
- શ્રી યશોવિજયજી કૃત
(૭૬૫) સાહેલાં હે કુંથ જિનેસ દેવ, રતન દીપક અતિ દીપતો હે લાલ; સાહેલ હે મુજ મન મંદિર માંહે,આવે જે અરિબલ જીપતો હે લાવ સાહેલાં હે મિટે તે મોહ અંધાર, અનુભવ તેજે જળહળ હે લાહ સાહેલાં હે ધુમ કખાય ન રેખાચરણ ચિત્રામણ નવિ ચળે હો લાઇ સાહેલાં હું પાત્ર કર્યો નહિ હેઠ, સુરજ તેજે નવિ છુપે હે લાલ; સાહેલાં હે સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે હે લાલ. ૩ સાહેલાં હે જેહ મરૂતને ન ગમ્ય,ચંચલતા જે નવિ લહે હો લા. સાહેલાં હે જેહ સદા છે રમ્ય, પુષ્ટ પણે નવિ કૃશ લહે હો લાઇ સાહેલાં હે પુદગલ તેલ ન ખેપ, તેહ ન શુદ્ધ દશા દહે હો લાલ; સાહેલાં હે શ્રીનવિજય સુશીશ,વાચક જશ એણિપરે કહે છે,
(૭૬૬) સુખદાયક સાહિબ સાંભળે, મુજને તુમડ્યું અતિ રંગ રે; તુહે તે નિરાગી હુઈ રહ્યા, એ એક રંગ રે. સુખ. ૧
૧ પવન. ૨ સુંદર,
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org