________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ ૫૬૩
તુમ નામે નવિનધ લહીયે, તુમ ચરણ શરણ ગ્રહી રહીયે; તુમ અચન મન તને વહીયે, એહીજ શાંતિક અરે એહીજ શાંતિક ભાવના કહીયે. વિક૦ ૭ હું તે જનમ મરણ દુ:ખ દહીયા, અખ શાંતિ સુધારસ લહીયે; એક આત્તમ કમલ ઉમહીયા, જિન શાંતિ અરે જિન શાંતિ ચરણક૪ ગહીયા. વિક૦ ૮
શ્રી ખુશાલમુનિજી કૃત
(૭૪૮)
સકળ સુખાકર સાહૂએ રે, શ્રી શાંતિ જિનરાય રે,
ભાવ સહિત વિ વઢવા રે, શ્રી૰ ઉલસિત તન મન થાય છે રે; શ્રી વદન અનેામ રાજતા રે.
શ્રી શાંતિ ૧
શ્રી
શ્રી
શ્રી
તે દીઠાં ભવદુ:ખ જાય છે રે,શ્રીજગદ્ગુરૂ મહુિમા જાગતા રે; સંપૂર્ણ સુખકંદ રે, શ્રી ભવિજનને હિત દાય છે રે. શ્રી ૨ મુજને તાડુરા નામના રે, શ્રી૰ પમ રસરમનેા ઠામ છે રે; નિશિ સૂતાં દિન જાગતાં રૈ, હિયાથી ન વેગળા થાય છે રે. શ્રી શાંતિ ૩ આનંદ અંગ ન માય છે રે; શ્રી શ્રી૰ અવગુણુ કાય ન સમાય છે રે. શ્રી શાંતિ ૪ પારેવા ઉગારીયા રે; શ્રી સ્વામી સુપ્રસન્ન થાય છે રે.શ્રીપ
સાંભળતાં ગુણ તાઢુરા રે, શ્રી૰ તું ઉપકાર ગુણે ભર્યા રે,
શ્રી
મેઘરથ રાજા તણે ભવે રે, તિમ મુજને નિરભય કરો રે,શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org