________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ પ૬૧
-
.
.. .
.
-
-
-
-
-
-
-
જે પિતાને લેખ, તે લેખ ન વિચારે છે. સો વાતે એક વાતડી, ભવ ભવ પડ નિવારે રે. ભગત૪ તુમહ સરી કેઉ દાખ, કીજે તેની સેવ રે, આણંદવરધન પ્રભુ શાંતિ, અચિરાનંદન દેવ રે. ભ૦ ૫
શ્રી ઉદયરત્નજી કૃત
(૭૫) પિસહમાં પારેવડો રાખે, શરણે લેઈ રે; તન સારે જીવાડ્યો અભય-દાન દેઇ રે. પિસહ૦ અનાથ જીવને નાથે કહાવે, ગુણને ગેહી રે; તો મુજને પ્રભુ તારતાં કહે, એ વાત કહી . પિસહ૦ ૨ ગરીબનિવાજ તું ગિરૂઓ સાહિબ, શાંતિ સનેહી રે; ઉદયરત્ન પ્રભુ તુજ શું બાંધી, પ્રીત અપેહી રે. પિસહ૦ ૩
શ્રી જિનરાજસૂરીજી કૃત
(૭૪૬) કાળ અનંતા અનંત, ભવમાંહી ભમતાં હે જે વેદન સહી; શું કહીયે લેઈ નામ, બ્રાહ્મણ પણ હે ગત તિથિ વાંચે નહી. ૧ પારેવા શું પ્રીત, તે જિમ કીધી તિમ તુંહી જ કરે; સાંભળી એ અવદાત, સહક સેવક હો મન આશા ધરે. ૨ હું આ તુમ તીર, મહિર કરી મુજ પર હે સેમ નજર કરે; ન લહે અંતર પીડ, અંતરજામી હો તું કિમ માહ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org