________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ પપ૭
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
- - -
--
-
૪
-
- -
-
-
-
v
v
ર
શ્રી ચતુરવિજયજી કૃત
(૭૩૮). શાંતિ હૈ જિન શાંતિ કરે શાંતિનાથ,
અશિરા હૈ જિન અચિરાનંદન વંદનાજી; કેવળ હો પ્રભુ કેવળ લહીયે દીદાર,
ભાગી હે જિન ભાગી ભાવઠ ભંજનાજી. પ્રગટી હૈ જિન પ્રગટી રિદ્ધિ નિદાન,
મારે જિન માહરે જસ સુરતરૂ ફળેજી; તોરણ હે જિન તેરણ બાંધ્યા બાર,
અભય હે જિન અભયદાન દાતા મળે છે. દાયક હે જિન દાયક દીનદયાળ,
જેને હો જિન જેહને બોલે હુએ મુદાજી; જિનની હે જિન જિનની વાણુ મુજ,
પ્યારી જિન યારી લાગે તે સદાજી. ઉદયે હે જિન ઉદયે જ્ઞાનદિયું,
ધાઠે હે જિન ધાઠે અશુભ શુભ દિન વન્યજી; મળીઓ હ જિન મળીઓ ઈષ્ટ સંગ,
સુંદર જિન સુંદરતા તન મન ભળે છે. સાખી હૈ જિન સાખી ઈદ નરિંદ,
અવર હે જિન અવર અનુભવ આતમાજી; ૧ બારણે, દરવાજે ૨ આનંદ,
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org