________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ પક,
તામસી રાજવી પરિહરી, સાત્વિક ભક્તિ સુખ હેતુ રે, શુદ્ધિ સગ ખણે શોભતી, રેપતી સમકિત કેતુ રે. શાંતિ૫ પીઠીકા ધર્મપ્રાસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે; એક આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ ગીશ રે. શાંતિ. ૬ ભાવથી સેવા સાધુ, જ્ઞાન દંસણ ચરણ રૂ૫ રે; અમૃત અનુષ્ઠાનગ્ધ આદરે, હેય જિન પદ ભૂપ રે. શાંતિ. ૭
તું પારંગત તું પરમેસર, વાલા મારા તું પરમારથ વેદી; તું પરમાતમ તું પુરૂષેતમ, તું અહેદી અવેદી રે. મનના મેહનીયા,તાહરી કીકી કામણગારી રે, જગના સેહનીયા. ૧ ચેગી અગી ભેગી અભેગી, વાલાતુંહી જ કામી અનામી; તુંહી અનાથ નાથ સહ જગને, આતમ સંપદ રામી રે. મ૨ એક અસંખ્ય અનંત અનુચર, વા૦ અકળ સકળ અવિનાશી; અરસ અવર્ણ અગધ અફરસી,તુંહિ અપાતિ અનાશી રે. મ૦૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વાલા તુંહી સદા બ્રહ્મચારી; સમસરણ લીલા અધિકારી, તુંહી જ સંયમ ધારી રે. મ. ૪ અચિરા નંદન અચરિજ એહી, વાવ કહુણમાંહિ ન આવે. ક્ષમાજિય જિન વયણ સુધારસ પીવે તેહિ જ પાવે રે..૫ - શ્રી પદ્મવિજયજી કૃત
(૭૨૯) શાંતિ જિનેસર સેળમે સ્વામી રે,એક ભવમાં દેય પદવી પામી રે; પણું પલ્યોપમ ઓછું જાણે રે, અંતર ત્રણ સાગર મન આણે રે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org