SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન [પ૩પ સેવકની અબ ખબરિ મનાવે, દીનાનાથ કહા હે. સાહિ૦ કેવ કાયા. એકજ૦ પ્યારા પ્રય પરગટ હતા આ અણગુણ ગાતાં, રીઝતા લખ વાતાં હે. જન નર૦ સારી. ભારી. પરગટ પ્રભુજી હાથિ પ્રભુજીને વાત વણાતાં, અવર વાતારી વાત છે. સાહિબ, કેવટ કાયાએકટ યારા ભગત નવાની કાંઈ ભાવરી ભાઇ, કે કલિયૂગ વાય લગાઈ હ. જનનીનર૦ સારીભારી પ્રભુ પરકાસે ચૂકિ જ કાંઇ, કહો કયસી આસાતના પાઈ. સાહિબકેવટ કાયા. એક પ્યારા સંવત જગત તેરે ધ્યાન જ ધ્યાવું, ગાયે તુજ હું ગાવું હો. જનનીનર૦ સારીભારી અબકી વેર પ્રભુ મોજ ન પાઉં, કહો કુણ જાંચણ જાવું હો. સાહિબ કેવો કાયા કુડ કપટ ધુતારા તારે, અમને કાંય વિસાર હો. જનની, નર૦ સારી ભારી. પરગટ પ્રભુજી તારક બિરુદ મનમે સંભાર, તાર્યા છે ફિરિ તારે છે. સાહિ૦ કેવો કાયા. એકજ૦ પ્યારા પ્રભુજી, સદ્ધિસાગર સુશીશ સુખદાઈ, વિર નહી વરદાઈ હો. જ0 ના ઋષભસાગર કહે સહુ સુખ પાવું, ચરણે લાગિ મનાવું હો. સાહિ. કેવટ કાયા. એકજ૦ પ્યારા પ્રભુજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy