________________
૫૧૮ ].
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૬૮૬) ધર્મ જિનેસર દેવ દરસણ તાહરૂં , ભાગ્ય અનંતે પામીઓ; જાગે ધર્મ અંકુર,અમીય મેહ વૂઠા હે પૂન્ય ઘણે જામીઓ.૧ ભાગી ભવ ભય ભીત, દુશમન નાઠા હો ચાર દિશદિશે; આદિત્ય લગે લેક, વિકસિત થાવે હો ચાર દૂર ખસે. ૨ ઢાંક્યા કર્મ મહાકૂપ, પહિત કીધાં હો બારાં દુરગતિ તણાં; તું તૃષ્ણ દૂર, કપટઘટ કુટ્યો હે દીધાં સુખ વધામણાં. કીધે સમય પયપાન, વિષય પિપાસા હે નાઠી અનાદિની; ભુંજુ ભજન, ભૂખલડી ભાગી હો કામ પ્રમાદની. અધ્યાતમ મણીપીઠ, મંદિરમાં બેસી હો ખેલું વ્રત નારશું; કીત્તિ લહી જગ સાર, કહે લછી હો આતમ તારશું. પ
શ્રી વિનીતવિજયજી કૃત.
(૬૮૭) ધર્મમૂરતિ ધર્મનાથજી, વાત સુણે એક મારી રે; તું કટપદ્રુમ અવતર્યો, અનોપમ કરણ તેરી રે. ધર્મ૧ દ્વિવિધ ધરમ તે ભાખીએ, તે દેય શિવપુર પંથે રે; તિહાં રાગ દ્વેષ દેય રાક્ષસા,વળી ચેર જે મનમથ રે. ધર્મ, ૨ તુજ પસાય નર પામીઆ, ભવ અટવીને પારે રે, નર સુર સંપદ ભોગવી, થયા શિવનગરી શણગારે રે. ધર્મ૩
૧ બંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org