________________
શ્રી અનંત જિન સ્તવન
[૪૯૩
-
- * * *
- -
*
- *
- * *
- -
-
-
-
*
- 1
*
- * *,
- ,
-
-
-
-
-
-
*
*
* *
*
*
*
*
*
*
,
,
,
પ
પ
પ
પ
(
જ પ
w
v
.
મ
ક
ક
ખ
»
જે કઈ ચઉદહ પૂરવધાર, આતમલબ્ધિ તણે અનુસાર, વિરચે આહારક તનુ સાર, તે તે રૂપે રે તે તે રૂપે રે
તેજ અપાર રે. પ્રભુ૦૬ એહથી ગણધર રૂપ રસાળ, તેહથી રૂપ અનંત વિશાળ; જેની ઉપમા નહિત્રિ કાળ,એહવું પ્રભુનું જે એહવું પ્રભુનું રે
રૂપ દયાળ રે. ૭ જગમાં મનહર પુદગળ જેહ, તેથી નિપજ્યુ પ્રભુનું દેહ, જાણું છતમાં તેટલા તેહ જેણે બીજે રે જેણે બીજે રે
નહિ ગુણ ગેહ રે. પ્રભુ ૮ રૂપ અનંતું તુમ જિનરાય, તે મેં કિમ વરણવ્યું જાય; પામી વાઘજી મુનિ સુપસાય, જિન ચાદમા રે જિન ચાદમા રે
ભાણચંદ્ર ગાય . પ્રભુ ૯
શ્રી કીર્નિવિમલજી ત
શ્રી અનંત જિન સાહિબા રે, તુમે છે દીનદયાળ મનના માન્યા; ત્રણ જગત જ્યોતાં થકા રે, પામ્ય પ્રભુજી મયાલ મનના માન્યા. આ આવ્યે ઉત્તમ ગુણરાગી, પ્રભુ ગુણ ગાવા મતિ જાગી; હું પામ્ય આનંદ પૂર મનના માન્યા. સિંહસેન કુલ દિનમણિ રે, સુયશા માતા ઉર હંસ; મનના. અયોધ્યા નગરીને રાજિયો રે, સયલ ગુણ અવતંસ. મનના ૨ વરસીદાન દઈ કરી રે, ટાલે દારિદ્ર દુઃખ; મનના, ચારિત્ર લેઈ સહસ ભૂપશું રે, દેતાં જીવને સુખ. મનના. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org