________________
શ્રી અનંત જિન સ્તવન
છાંડી ચેમના ચાળા ધરૂં દશા યાધરી સ્વામીજી, ઉદ્ધૃતિ દોષ અનાદિ મૂળથી એધરી સ્વામીજી; ફોગટ લાકની વાત વિવાદ પરિરૂં સ્વામીજી, હાંસી મચ્છર દોષ સિવ નવ મન ધરૂં સ્વામીજી. ચિત્ર નહિં મન માંહે એ ગુણુ તુમ તણા સ્વામીજી, પાદ ધરે જિહાં પૂજ્ય તિહાં આણંદ ઘણા સ્વામીજી; જિહાં વસે રામ તિહાં અચેાધ્યા ઉલ્લુસે સ્વામીજી, ઉખાણેા એ લાક તણેા મનમાં વસે સ્વામીજી. આગળથી આચરતા હાવે મહુ ભાષિતા સ્વામીજી, ઘેાડામાં સક્ષેપ કરૂં સાખિતા સ્વામીજી; દેખી સેવક ભણી તુમે પણ આકરી સ્વામીજી, રહેશેા કરી થિર ડામ પ્રતિ તે મુજ ખરી સ્વામીજી. ૪ અન‘તજિન પ્રતિમ’ધ ન દીસે તાડુરે સ્વામીજી,
સહુજે ભાગે રાડ થાયે ગુણ માહુરે સ્વામીજી; થાશે ચાખી કીપ્તિ તુમારી ચેાગણી સ્વામીજી, લક્ષ્મી કહે કરજોડી મળ્યા તું સુરમણી સ્વામીજી.
Jain Education International
[ ૪૮૩
શ્રી પ્રમાદસાગરજી કૃત (૬૪૧)
નગરી અપેાધ્યા રાજીયા, જિષ્ણુદરાય, સંત અન ́ત ભગવંત રે; સિંહુસેન સુયશા માતાના જિષ્ણુ દ નદન શુભ ગુણવ'ત રે. ૧ ત્રીસ લાખ વરસનું આઉખુ જિણુંદ૰ તાપિત સાવન વાન રે; સીચાણા સેવા કરે જિષ્ણુ'૬૦ પચાસ ધનુષનું માન રે. જિ૰ ૨
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org