________________
૪૭૨ ]
૧૧પ૧ સ્તવન મન્તુષા
શ્રી વિનવિજયજી કૃત.
(૬૬)
ગુણ અનંત અરિહંતના રે, જિનતિ તેજ અનત; સુખ અન ́ત સહજે દીયે રે, સેવતાં ભગવત. અન’તજી આવે અધિક ઉછાડુ, મુજ મન મદિર માંહિ ૧ મુખ અનંત જો મુજ હાયે રે, મુખે મુખે જીભ અનંત; ગુણ અનંતના ખેલતાં રે, તાહે ન આવે અંત. અનત॰ જ્ઞાન અન ́ત મુજ દ્વીએ રે, દરિશણ રિદ્ધિ અન`ત; વિનય ભણે તુમ્હથી હજો રૈ, મુજને પુણ્ય અનત. અ શ્રી કાંતિવિજયજી કૃત
૩
(૬૨૭)
એળગડી ચિત આણા હે। મત જાણેા સેવક પારકા, ચાહે ન કાં ચિત ચાલ; હેાવે વલી કાંઇ કીણા હેા, મન ઝીણા પીણા ો માહુરે, તા જોવા નયણુ નિહાળ. ૧ કરી તે શુ એક તારી હા બલિદ્ગારી તુજ ધારી રહું, આશાયે' અનુકૂળ; ઇમ કેતા દિન જાશે. હા, કિમ થાણ્યે કામ ઉવેખતાં, કાંઇક કરડ્યા શૂળ. એળ૦ મનડાને સમજાવુ હા ભરમાવુ કઠ્ઠાં લગે ભાળવી, ત્યાં તું થાયે અધીર; આતુર તે અકુલાતે હા, મુખ વાતે કિમ કરી રિઝાવિયે, જિમ તરા વિણ નીર. ૩ સેવામાં કાંઇ ખામિ હા હાયે સ્વામિ તે દેખાડતાં, લાજ ન કરચૈા કાંય; વ્યવહારે જે વાચી હા, કિસ કાચી વાત વરે પડે, સાચી હી ઠહેરાય. એળ૦
Jain Education International
For Private & Personal Use Only
૪
www.jainelibrary.org