________________
શ્રી અનતજિનસ્તવન
શ્રી ઋષભસાગરજી કૃત ( ૬૧૭ )
વાતના,
ગુણદરીયાજી;
અનત અન તી રિયા થે ભરપૂર, દીઠાં દિલ ઠરીઆજી. કિરિયા સધી ભાંતિરા, દરસીઆજી; વર્સિઆ તુજ ચરિત, મુગતિના રસિયાજી. લસીઆ વિષ્ણુ ભૂષણ ભલે, દિલ વીઆજી; ખિસિઆ અશુભ કરમ, ભરમ સહુ ભિસિઆજી. ૩ હુસિયા મુજ અંગે ગઇ', પ્રભુ પસિઆજી; વસીઆ અમૃત મેહ, ને મૈં સિઆજી. સુણિયા અણભણીયા ભણ્યા, અતિ સરસીયાજી; ઉપદ્ધિસિયા ઋણુ રીતિ, કરીઅને ઘસિયાજી. સ્યાદવાદ વાંણી વો, ઇમ અસિયાજી; સે વાતે ભગવત, કરો મુનિ ખુસીજી. અરજ ઇસ વિના જિનવરજી, થે જ રસિયાજી; ચિત્તર'જન ચિત્તર`જી, પ્રભૂ રસિયાજી કરુણા કર કહી વારતા, તે સુ થરસીયાજી; ખાચા પ્રભુજીના ચરણ, સરણુ અતી છરસીયાજી. ૮ ચઢસી પ્રમાણું સહુ, નાલ સસીયાજી; ઋષભ પ્રભુ પરસાદિ, મહાસુખ વિલસીયાજી. ૯
Jain Education International
For Private & Personal Use Only
૬
www.jainelibrary.org