________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪ર૩ આર અનેક વિવેક રહિત છે, માંસ લખી મદપાની; બિનુ વિચાર સંસાર ઉદધિતું, પાર ઉતારે પ્રાની. પ્ર. ૨ મેરી બેર કહા ભએ સાહીબ, આજ કાલ કે દાની; તારક બિરૂદ ધરાઈ જગતમેં, કોન સય નપ ઠાની. પ્ર૩ અબ તો તારેહી બની આવે, ઔર વાત સબ કાની; ગુનવિલાસ શ્રી વાસુપૂજજી, ઘો શિવપુર રાજધાની. પ્ર. ૪
શ્રી ભાવવિજયજી કૃત
(પપપ).
મનમંદિર માંહી વસો, શ્રી વાસુપૂજ્ય જિન સૂર; દરે જાયે તિહાં થકી, જિમ મેહુતિમિરનું પૂર. મન મનહર લાલ લાલ હો, જેહનું જગઅધિકું નૂર; મન,
જેણે મેહ કર્યો ચકચૂર. મન. ૧ વંશ ઈક્ષાગ શિરોમણિ, વસુપૂજ્ય નરેસર બન્ન; ધનધન તસ રાણું જયા, જસ ઉદરે પ્રભુ ઉતપન્ન. મન૦૨ ચંપાયરીએ અવતર્યો, વર વિક્રમ સુંદર અંગ; લંછન મહિષ મનોહરૂ, પ્રભુ સિત્તરિ ધનુષ ઉત્તગ. મન૦૩ લાખ બહોંત્તર વરસનું, જસ જીવિત જસ ભંડાર; ચંડા શાસનદેવતા, જસ સેવે યક્ષકુમાર. મન૦૪ સેવકજનને દાખવે, ભવસાયર કે પાર; ભાવ કહે જિન બારમે, દેખાડે શિવપુર બાર. મન ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org