________________
૪૨૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ચોસઠ હરી આએ, પ્રભુ લે મેરૂ શિખર ઠાએ;
કરી જનમેન્સવ ભક્તિ બનાવે, પાંડુકવનમેં. એ૨ તજી ઘર આશ્રમ સંજમ ઠાએ, ક્ષપકશ્રેની ચઢી કેવલ પાવે; છંદમે ધર્મકથા કહે આયે, સમવસરનમેં. એ. ૩ દેખો માત જયા કે ના, લાલ મની તન સેહજ સોના; સુર નરપતિ સબ શીશ, નામાએ જાકે પ્રનમેં. એ જ દુઃખભંજન જનરંજન દેવા, પાઉં ભવ ભવ ઇતની સેવા; કહે અમૃત મુજ રખલે સાથે, તેરી શરનમેં. ઐ૦ ૫
શ્રી હરખચંદજી કૃત.
(પપ૩). શ્રી વાસુપૂજ્ય બારમા જિનંદ, શિવસુખ કે દાયક આનંદ કંદ, જાકી જનમ નગરી ચંપા વિખ્યાત, ઈક્વાગવંશ વસુપૂજ્ય તાત; રાની શ્રી જયાદેવી પ્રસિદ્ધ માત, પદ મહિષ લંછન વિકુમ ગાત. દશ સાઠ ધનુષ કાયા માન, બહેતર લાખ વરસાયુ માન; સુર નર માનત જસુ આન, કામિતપૂરન કરુનાનિધાન. શ્રી જગજીવન જગનાયક જિનંદ, મિશ્યામતિ તિમિર હરન દિનંદ; પ્રભુ દૂર કરે દુઃખ દુરિત દંદ,નિત ચરન નમત મુનિ હરખચંદ.
શ્રી ગુણવિલાસજી કૃત
(૫૪) પ્રભુજી તેરી પરતીત ન જાની, વિનતિ વિનતિ કરી કરી થાક, તુમ મનમેં કછુ નાની. પ્ર. ૧
૧ ઈ. ૨ પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org