________________
૪૧૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
(પર) વાસવ વંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યો છે, અંતર રિપુ જ્યકાર. ગુણાકર અદ્દભુત તાહરીરે વાત, સુણતાં હેય સુખ શાંત. ૧ અંતર રિપુ કમ જય કર્યો છે, પામ્યો કેવલજ્ઞાન શિલેશી કરણે દહ્યાંજી, શેષ કરમ શુભ ધ્યાન. ગુણાકર. ૨ બંધન છેદાદીક થકીજી, જઈ ફરો લેકાંત; જિહાં નિજ એક અવગાહના તિહાં ભવ મુક્ત અનંત. ગુણ૦૩ અવગાહના જે મૂળ છે છે, તેમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્ય ગુણ હેલેંજી, ફરસિત જિન ભગવંત. ગુ. ૪ અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હાય;
તિમાં જતિ મિલ્યા કરે છે, પણ સંકીર્ણ ન કેય. ગુણ૦૫ સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર; અચલ અમલ નિકલંક તેજી, ચિદાનંદ ભરપૂર. ગુણા૬ નિજ સ્વરૂપમાંહી રમેજી, ભેળા રહત અનંત, પદ્યવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત. ગુણા૭
શ્રી વિજયલક્ષ્મી સૂરિજી ત
(૫૪૩). શ્રી વાસુપૂજ્ય તન દેખીને,સુર નર હરખે સ્વાંત હે; જિર્ણોદ. નિજ વિગ્રહ કાંતે કરી, અધર કૃત રવિ કાંત હે. મુણિંદ.
તુજ દરિશણુ મુજ વાલહું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org