________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪૧૩
થિરતા આસન આપશ્ય, તપ ટકિયા નિજ ગુણ ભેગ હે; મુ. શુચિતા કેસર છાંટણાં, અનુભવ તળ સુરંગ હે. મુ. ૩ ખાંતિ ચામર વિંજશે, વળી મૃદુતા ઢળે વાય હો; મુ છત્ર ધરે રૂજુતા સખી, નિર્લોભ ઓળસે પાય હો. મુ. આ૦ ૪ સત્ય સચિવને સેપડ્યું, સેવા વિવેક સંયુત હે; મુ. આતમસત્તા શુદ્ધ ચેતના, પરણવું આજ મુહૂર્ત છે. મુ.આ૦૫ અરજ સુણિને આવીયા, જયા નંદન નિરૂપમ દેહ હ; મુ. ઓચ્છવ રંગ વધામણાં, થયાં સમાવિજય જિન ગેહ હો. ૬
શ્રી પદ્મવિજયજી કૃત
(૫૪૧) વાસવ વંદિત વંદીએરે, વાસુપૂજ્ય જિનરાય; શ્રેયાંસને વાસુપૂજ્ય વિચે રે, ચેપન સાગર જાય. જિનેસર તું મુજ પ્રાણ આધાર,તુંહિ જ મોક્ષ દાતાર. ૧ ચવીઆ જેઠ સુદી નવમીયે રે, જનમ તે ફાગણ માસ; વદિ ચાદસ દિન જાણી રે, ત્રોડે ભવ ભય પાસ. જિનેસર૦ ૨ સિત્તેર ધનુ તનુ રક્તતા રે, દીપે જાસ પવિત્ત, અમાવસ્યા ફાગુણ તણું , જિનવર લીયે ચારિત્ત. જિનેટ ૩ બીજ માહ સુદની ભલી રે, પામ્યા જ્ઞાન મહંત; આસાઢ સુદિ ચાદસે કર્યો રે, આઠ કરમને અંત. જિનેસર૦ ૪ આયુ બેતેર લખ વરસનુંરે, જિન ઉત્તમ મહારાજ બાંહિ રહીને તારીયે રે, પદ્મવિજય કહે આજજિનેસર૦ ૫
૧
ઈ ક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org