________________
૪૦૮ ]
૧૧પ૧ સ્તવન મુષા
જન મન કામિત સુરમણિ, ભવ ધ્રુવ મૈ સમાન રે; કવિ જશિવજય કહે સદા, હૃદયકમળ ધરે. ધ્યાન રે.
મ
શ્રી વિનયવિજયજી કૃત (૫૩૩)
શ્રી વસુપૂજ્ય નરેસરૂ રૈ, નંદ જયા જસ માય; શ્રી વાસુપૂજ્યને પૂજતાં રે,મ'દિર રિદ્ધિ ભરાય,ભવિક જન પૂજો એ જિનરાય, જિમ ભવજલધિ તરાય; ભવિ॰મુગતિના એહુ ઉપાય ૧ સાહે સેવન સિંહાસને રે, કુંકુમ વરણી કાય;
ભવિક૦ ૩
જિમ કંચનગિરિ ઉપરે રે, નૃતન ભાણુ સુહાય. ભવિક૦ ૨ લંછન મિસિ વિનતી કરે રે, મહુિષી સુતરે જસ ખાય; લેકે' હું સંતાપીએ રે, છુટું તુમ્હેં પસાય, મન રજે એ રાતડા રે, એ તે જીગતે ન્યાય; પણ જે ઉજ્જવલ મન કરે રે, તે તે અરિજ થાય. આર ઉઘાડે મુગતિનાં રે, ખરસમા જિનરાય; કીર્ત્તિવિજય ઉવઝાયના રે,વિનયવિજય ગુણ ગાય.
શ્રી કાંતિવિજયજી કૃત
(૫૩૪)
Jain Education International
ભ૦ ૪
For Private & Personal Use Only
ભ
મેાહનજી હા, ગુણુ અટુલા બુધ ઘેાડલી હા સાહિબા, કિમ કરી કરૂ' રે પ્રકાશ, રાય નિકા સેણુ' મ્હારા. મા૰૧
૧ આને, ૨ પાડે. ૩ સારા, ૪ સજ્જન,
૫
www.jainelibrary.org