________________
૩૯૮ ]
૧૧પ૧ સ્તવન મનુષા
દીનદયાલ કૃપાલન, જૌ બિરૂદ ધરાવે; અંતર આતમરૂપની, તૌ સગતિ જગાવે. શ્રી૦૨ શક્તિ સહાઈ આપ હૈં, તે નિજ પદ લીજે; જ્ઞાનસાર અરદાસની, આસ્થા સલ કરીજૈ. શ્રી૦૩
(૫૯) શ્રી શ્રેયાંસ જિનેસ જે દિ વય છે,
અચ્યુત નાંમ વિમાણુ સીહુપુર જનમ પય; ફાગુણ વદિ ચઉદસ તિથિ જનમ પિતા વિષ્ણુ નામ, માતા વિષ્ણુ જનમ નખિત્ર શ્રવણુ અભિરાંમ. મકર રાસ જન લન ગેંડા ટ્ટિ કાય, દેહૈં... અસ્સી ધનુષ ચૌરાસી વરષ લખ આય; સુવરણુ વરણું રાજ પરણ્યા રાજકુમાર,
વ્રત પરિવાર સહિસ વ્રત નયર સીંહપુર સાર.ર વ્રત તપ હૂ ફાગુણુ વદિ તેરસ તિથ વ્રત લીધા,
પારણું ‰ દિવસ ખીરથી પારણો કીધ; ન'દ ઘરે પારણા દો માસ છૌમર્ત્યાવસ્થા,
જ્ઞાન સિદ્ઘપુર નયર નાંણુ તવ ઠ્ઠું પસત્થા. જ્ઞાના વૃક્ષ તિગમાઘ અમાવસ કેવલ,
છાસઠ ગણધર સિંહસ ચૌરાસી મુણિવય નિરમલ; ઇક લખ તીન સિંહસ અન્ન જક્ષેસ જક્ષ, માંથી જક્ષણી સિદ્ધ થાંન સમ્મેત પ્રતક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org