________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[ ૩૩
ઘરઘરમેં નાટિક બને, મેહ નચાવનહાર; વેસ બને કેઈ ભાત કે, દેખત દેખનહાર. રંગીલે ૨ ચઉદરાજકે ચઉકમેં, નાટિક વિવિધ પ્રકાર; ભમરી દેઈ કરત તત્ થઈ, ફિરિફિરિ એ અધિકાર. ૩ નાચત નાચ અનાદિકે, હું હાર્યો નિરધાર; શ્રી શ્રેયાંસ કૃપા કરે, આનંદ કે આધાર. રંગીલે ૪
શ્રી ઉદયરત્નજી ત.
(પ૧૧) મૂરતિ જોતાં શ્રેયાંસની સાહરૂં, મનડું મેશું રે; ભાવે ભેટતા ભવના દુઃખનું, ખાંપણ બાયું રે. મૂરતિ ૧ નાથજી માહરી નેહની નિજ, સામું જોયું રે; મહિર લહિ મહારાજની મેં તે, પાપ ધાયું છે. મૂરતિ ૨ શુદ્ધ સમકિત રૂપ શિવનું, બીજ બેઠું રે, ઉદયરત્ન પ્રભુ પામતાં ભાગ્ય, અધિક સેહ્યું છે. મૂરતિ. ૩
-
-
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૧૨) એક એક કનકને બીજી કામિની રે, દૂર ઘાટિ દેખ; મારગ મારગ ચાલતાં ચિત ન હટેરે, ભેટે ભવિક એલેખ. ૧ લગડી લગડી સોહલી શ્રી શ્રેયાંસની રે, જે કરી જાણે કોય; લગતાં એલગતાં એલગણો પહુચે ચાકરી રે,
આપ સમોવડ હેય. એ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org