________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[ ૩૮૯
-
-
-
-
-
-
-
-
શ્રી વિનીતવિજયજી કૃત
(પ૦૩) શ્રી શ્રેયાંસ જિન સાહિબા રે લાલ, મોરી અરજ સુણે એકંત;
જાઉં વારી રે. પ્રાણવલ્લભ તું માહરે રે લાલ, તુજ સમ અવર ન સંત. જાઉં૦૧ મેટા પ્રભુની ચાકરી રે લાલ, તે કિમ નિષ્ફળ જાય; જાઉં સેવકને સુખી કરો રે લાલ, મન માટે કરી સુપસાય. જાઉં૦૨ અંતરજામી તુજ વિનારે લાલ, કિણ આગળ કહીયે બાપ, જાવ દિલ ભીતરની વાતડી રે લાલ, કહ્યા પાખે તું જાણે આપ. જા૦૩ પરમેસર શું નેહલે રે લાલ, કિમ કીજે કિરતાર, જાઉં વારી રે. ચંચળ મન તે માહરું રે લાલ, ખિણ ન રહે થિર નિરધાર. જ૦૪ વિષ્ણુ નંદન વંદના માહરી રે લાલ તુહે માનજે વારંવાર; જા મેરૂવિજય વિબુધ તોરે લાલ, શિષ્ય વિનીતનાં વિઘન નિવાર
શ્રી ચતુરવિજયજી કૃત
(પ૦૪) શ્રી શ્રેયાંસ જિણેસર માહરા, પરમનિધિ પરગ; સેભાગી. ધનધન તે દિન ધન વળી માહરે, સેવકને ગહગટ્ટ. સોભાગી. ૧ કમલા દિનકર કમલાકમલની, વધતી છે જસ વેલ; સેભાગી. સુરી જનપુરી જન સેવે જે સદા, તે તુજ કૈલાસ કેલ. શ્રીર તે માટે પ્રભુ હું તુજ તુજ કને, મા જગમાં જે સાર; ભાગી. પૂરવ પ્રીત વિચારત ટુકડી, લહી જિમ લગન નિરધાર. સો. ૧ મનની વરાળ. ૨ વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org