________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
શ્રી જિનવિજયજી કૃત (૪૪૭)
Jain Education International
સેવા શીતલજિન શિર નામી કે, સહુ સુખદાય રે, જેઠુ છે તીન ભુવનના સ્વામી કે, પામી કે, હુણી અંતરાય રે,
સુર ગુણગાય રે;
જેને પરમ પ્રભુતા
જેઠુ છે કે સિદ્ધ વધુ સુખકામી કે, જય જિનરાય રે. ૧ ચોસઠ ઈંદ્ર રહ્યા કરજોડી કે, મેાડી માન રે,
નિરૂપમ ન્યાન રે; મુખકજ વાસ રે, ગાયે રાસ રે.
કરતાલ રે,
રાગ સાલ
જેના પાય નમે કરજોડી કે, અમરી ભમરી પરી લાય કે, અખર લાભ અનતા જાણી કે, વીણા તાલ રમાજ સુણાવે કે, લે ષમય મૃદંગ મજાવે તનન તથે થેઈ તાન મિલાવે કે, સરીખે સાદ રાગણી રાગે ગીત મલ્હાવે કે, મધુરે નાદ રે. ૩ નાટિક ખત્રીશમઢ દેખાવે કે, નવનવ છંદ રે, લટકે લળી લળી શીશ નમાવે કે, વિનય અમદ તારક ત્રણ રતન અમ આપે! કે, દીન દયાળ રે, જગદ્ગુરૂ જનમ જરા દુઃખ કાપેા કે, ખિદ સંભાળ રે. ૪ નિરમાહે પણ જનમન માહે કે, અગમ અરૂપ રાગ રર્હુિત ભિવ ડિબેાહે કે, માન વિના નિજ આણુ મનાવે કે, પૉંડિત ક્ષમાવિજય જિન ધ્યાવે કે,શિવસુખ ધામ રે. પ
રે,
અકળ
સ્વરૂપ રે;
અચરજ ડામ રે,
૧ દેવાંગના.
पु
For Private & Personal Use Only
[ ૩૪૭
29
www.jainelibrary.org