________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
શ્રી ન્યાયસાગરજી કૃત, ( ૪૪૪ )
નિજરી ભરી જોવા કયુ' હું રાજ હો,
મારા રાજ થે માંને પ્યારા લાગે. વાહ્વા લાગેા, આછાં લાગેા; નીકાર લાગે. ૧ શ્રી શીતલ જિન સાહિબારે, કાંઇ અરજ કરૂ મહારાજ. ૨ હું સેવક છું તારો રે, કાંઇ સુણિયે ગરીબનિવાજ. ૩ અ'તરયામી એલગુ રૈ, કાંઈ રાત દિવસ દિલમાંહી. ૪ તુમ્હે દરિશન ખિન કર્યું સરે રે, કાંઇ શિવરમણી કર સાહી. ૫ એક ઘડી પણ વિરહની રે, કાંઇ વેદન મેં ન ખમાય. ૬ સઘળી મનની વાતડી રે, કાંઇ કહીયે જિમ સુખ થાય. ૭ જો તુમ છેડે સાહિબા રે, કાંઇ મે' છેડાં રાજ. ૮ ચરણ શરણ થાહરા કિયા રે, કાંઇ નિજ સેવક તુમ લાજ. ૯
નહિ
થે છે. માહરા સાહિમા રે, કાંઇ ન્યાયસાગર પ્રભુ વિનવે
Jain Education International
[ ૩૪૫
મે' છાં થાહરા દાસ. ૧૦ શિવપુર વાસ. ૧૧
રે, કાંઇ આપેા
(૪૪૫)
શ્રી શીતલ જિન વદિયે અરિડુ તાજી,
શીતલ દન જાસ ભગવંતાજી; વિષય કષાયને શામવા,૪ અરિ૰ અભિનવ જાણે બરાસ, ભ૦ ૧ ખાવનાચ'દન પિકરે અરિ કટક રૂંખપ સુવાસ; ભ તિમ કટક મન માહરૂ અરિ॰ તુમ ધ્યાને હોયે શુભ વાસ. ૨
૧ ઉત્તમ, ૨ સારા, ૩ ઝાલી, ૪ શાંત કરવા, પ ઝાડ,
For Private & Personal Use Only
www.jainelibrary.org