________________
૩૪૪]
૧૧૫૧ રતવન મંજુષા
પ
અ
..+ +
+ +
શ્રી રામવિજયજી કૃત.
(૪ઠ૩ ) શ્રી ભદિલપુર વાસીર સાહિબ માહરા રે,
શ્રવણને સુણિયારે ગુણ બહુ તાહારે; સુણે મેરા મિઠડા શ્રી ભગવંત, કેવળ કમલાના હો કેત;
સેવક નિજ ચરણેરે રાજંદ રાખજો રે. ૧ સાતેને વળી રાજરે રાજંદ અળગા વસો રે,
- તિહાં કણને આવણને રે મનડું ઉલ્લસે રે; સુણ મોરા સાહિબ લાલ ગુલાલ, સેવકને નયણે નિહાળ;
નયણની લીલા રે તાહરી તારશે રે. ૨ શ્રી શીતલ જિન મુજ મંદિર આવજો રે,
શિવરમણનાં રસિયા દિલમાં લાવજો રે; પ્રભુજી મેરા તારું અકળ સ્વરૂપ, તુજથી અગમ નહી મન રૂપ,
જીવડે લલચાણે પ્રભુજીની સુરતે રે. ૩ નેવું ધનુષ પ્રમાણે તે નંદામાતને રે, શ્રી વત્સલંછન રે
દઢરથ તાતનો રે; પ્રભુજી મારા અવધારે ગુણગેહ,જિનજી તુજશું મુજ મન નેહ,
નેહડલાની વાતું રે રાજદ દેહલી રે. ૪ વિનતડી સાંભળીને રે હાચું ભાળ રે, ભવભવના
પાતક રે અળગા ટાળજો રે; પ્રભુ મેરા તુમે છે ગરીબ નિવાજ, શ્રીગુરૂ સુમતિવિજે
1 કવિરાજ; બાળક સેવકને લેખે આણજે રે. ૫
૧ પ્રેમની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org