________________
શ્રી શીતલનાથ જિન સ્તવન શ્રી ઋષભસાગર કૃત
(કર) અવધારી જે એહ, શીતલ જિન કહું તેહ, તું અંતરજામી મારે કાંઈ જાણું હો શીતલ જિન ચતુર સુજાણ, બાંહ અવિલંબે તારે મિ કી અવિહડ નેહ, સીતલ. તો સું નેહ, નંદાનંદ આનંદસ્ય કાંઈ દી હૈ, સીતલ. સમકિત સુદ્ધ, સુત સુગ્રીવ સું છંદ મું બાંહ ગ્રહ્યાંકી લાજ, સીતલ. મહારાજ, આજ અમીણ ખાંતિકો કાંઈ દી હૈ, સીતલ. દીન દયાલ સુખ અવિચલ સારી ભાંતિકે ભેટ્યા ચરણ ભગવંત,સીતલ. ભગવંત, તિણ વિરિયાં પ્રભુ તાહરા કાંઈ મિટ ગયા છે, સીતલ૦ મામૂર, મન સદેહા મહરા. ૪ દેખ્યા સઘળા દેવ, સીતલ. દલિ ન સકે દુખ દેહના; કાંઈ કીજે હો, સીતલ તેની સેવ, જન જનસું નેહ તેહના. ૫ જગ જોતાં જગદીસ, સીતલ. જગદીસ, ચિત ચાહી તું તું મિ; હવે ચઢસી હો,સીતલ૦ સહપરમાણ,ભાવ સહિત તેનું ચિતભિલ્યા તુંહી તુંહી ધ્યાન, સીતલ. તુંહી ધ્યાન, જયું ચાતક મન મેહુલે; ગજ સમરે હો, સીતલ, મુખ રેવા જેમ, મુજ તુજ સું તમને તુમ વિન ખિન ન સુહાય,સીતલહન સહાય; પ્રાણજીવનજી તો પખ કાંઈ મીઠા હે, સીતલ૦ મેવાખાય, કહો નૈ નિલી કુણચખ. ૮ સદ્ધિસાગર ગુરૂ શીસ,સીતલવજીસુ જગીસ ત્રાષભલાખીણપ્રીતશું કાંઈ પાયા હે,સીતલ મન પરતીતિ, સહજ મિલ્યા જિણ મિતરું
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org