________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[૩૩૫
-
-
-
જ ન કપાત * *** ** , * * * * * * * * * * * * * * * *
નાના નાના , , , 1 + * * *
ન- *
સ ww
- --
*
*
, , ,
, , ,
*
*
* *
* * *
*
* *"
4
w
*
**
શ્રી સમયસુંદરજી કૃત
રાગ કલ્યાણ
(૪૩૦). પ્રભુ તેરે ગુણ અનંત અપાર; સહસ રસનાધર સુરવર, કહત ન આવે પાર. પ્રભુત્ર ૧ કવણ અંબર ગિણે તારા, મેરૂ ગિરીકે ભાર; ચરમ સાગર ઊહર માલા, કરત કેન વિચાર. પ્રભુત્ર ૨ ભક્તિ ગુણ લવલેશ ભાખું, સુવિધિ જિન સુખકાર; સમયસુંદર કહત હમકું, સ્વામી તુહુ આધાર પ્રભુત્ર ૩
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત
(૪૩૧) સુવિધિ જિણુંદ સોહામણુ અરિહંતાજી,
સુવિધિ તણા ભંડાર ભગવંતાજી; પ્રેમ ધરીયે પ્રાહુણા અરિ, મનમંદિર પાઉં ધાર, ભાગ ૧ જ્ઞાનદીપક તે ઝલહલે અરિ, સમકિત તેરણ માલ; ભગવ ચારિત્ર ચંદ્રોદય ભલે અરિ૦, ગુણ મુક્તા ઝાકઝમાલ. ભાગ ૨ મૈત્રિ ભાવ સિંહાસને અરિક તકિયા પરમુખ પક્ષ ભગ0 મુદિતા પરમ બિછાવણા અરિ, ઇત્યાદિક ગુણ લક્ષ. ભગત ૩ ઈહાં આવીને બેસીયે અરિવ, તુમ ચરીત્રના ગીત; ભગવ ગાવે મુજ તનુ કામિની અરિ૦, આણ અવિહડ પ્રીત. ભગo 8 અરજ સુણીને આવીયા અરિ૦,સાહિબ મન ઘરમાંહિ ભગ જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી અરિ૦,પ્રગટે અધિક ઉચ્છહિ. ભગ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org