________________
૩૩૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
ATT
શ્રી જિનલાભસૂરિજી કૃત
(૪૨૮) સુવિધિ જિન વિણ વિવિધ રીતે, આતમ ખોજે આપ રે; પિણ સુવિધિ વિણ વિવિધ કરવું, જેમ સુપન પ્રલાપ રે. ૧ વારિ મથતાં ધાર વૃતની, પાંમે જે નર કેય રે; તે સુવિધિ વિણ વિવિધ કિરીયા, આતમ સાધન હાય રે. ૨ બાહ્ય કિરીયા આતમ ખજે, આતમ બાપન થાય રે, આતમ દષ્ટ આતમ શોધે, તે આતમ પ્રગટ જણાય છે. ૩ સુવિધ જિનવર ઉદિત આગમ, તેહ માંહિ વિધિ જેહ રે; તેહ વિધિ અનુસર આતમ ગેજે, આતમ જી તેહ રે. ૪ આતમ રૂપને ખેલવા જે, ચાહે છે નર કેય રે, શ્રી જિનલાભ તે સુવિધિ સાહિબ, સુવિધિ સેવ સોય છે. ૫
(૪૨ ) સુવિધિ સુવિધિ સુધ ધ્યાવે, ભવિજન સુવિધિ સુવિધિ ધ્યા; નવમ જિણેસર જગ પરમેસર, ઠીક હુદે ઠહિરાવે. ભવિ૦ ૧ નવપદ નાયક ભજ શિવદાયક, નવ નવ ગતિ નવી જ નવપંચમ ગુણથાનક ચઢતા, નવમતત્વ જિમિ પાવે. ભવિ. ૨ તન મન નયણુ વયણ ઈક તાં, હુઈ રિ, કર્મ હરો ; શ્રી જિનલાભ સદા ગુણ ગાવે, સામ સમીપ રહો. ભવિ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org