________________
શ્રી સુવિધિ જિન સ્તવન
| ૩૩૧
બેઠુ પાસે ચામર લડુંકેજી, પચવણી કુસુમ બહુ મહુકેજી; સાહેબ૦ ઈસ જે તુજ ઋદ્ધિના રસિયાજી તસ ખાપમધ સિવે ખસીઆજી,૪ એમ વિનતી કરી પ્રભુ તુટ્યાજી,શ્રીસુવિધિ જિનેશ્વર વુધ્ધાજી;સાહે ઋદ્ધિ કીર્ત્તિ અનતી આપે,શિવપદવી મુજને થાયેજી. સા૦ ૫
શ્રી દાનવિમલજી કૃત.
(૪૨૪)
સુવિધિ જિનેશ્વર સાહિબા, વિનતડી હે મારી અવધાર કે; સાર કરો હવે માહુરી, ચિત્ત ચાખે હું નિજ નયણ નિહ્રાલ કે. ૧ સહે સ્વારથીએ જગ છે, વિષ્ણુ સ્વારથ હે દુઃખના કાણુ જાણુ કે; તું વિષ્ણુ બીજો કા નહીં, પરમારથ હૈ પદના અહિંઠાણુ કે. ર તું ગાજે શીર ગાજતે, આશ પરની હૈ કરવી શું કામ કે; છાંયડી ખાવલ કે લીએ, સુખદાયક હૈ છાંડુ સુરતરૂ ખામી કે. ૩ મીઠી જુઠી વાતની, સકલના હે નિવ જાણે ખાલ કે; ખેલ અમેાલ કરે પિતા, જગમાંહી હૈ તું લીલ ભૂપાલ કે સુ૦૪ વાના વિમલ વધારસ્યા, સેવકને હે તું વાંછ્યું દેઇ દાન કે; ભક્તિવશે કહે આલ હૈ, ભક્તિવચ્છલ હૈ બિરૂદ સુણ્યા કાન કે.
મ
Jain Education International
શ્રી જ્ઞાનસારજી કૃત (૪૫ )
સુવિધિ જિનેસર તાડુૐા, મત તત જે જાણે; તે મિથ્યામતિ નવિ ગ્રસૈ, મત મમત ન તાંળું. સુવિધિ૰
For Private & Personal Use Only
www.jainelibrary.org