________________
૩૩૦]
૧૧૫૧ સ્તવન મંજુષા
સ્વામી, બલિહારી તુમ ધર્મ. જે આપે શિવશમરે સ્વામી, દૂર હરે ભવ ભર્મરે સ્વામી. ૧ વિધિ ભાગે અરિહંતજી રે, સકળ જીવ સુખકાર; હિંસા અવિધિ જિહાં નહીં રે, જીવદયા નિધિ સાર રે સ્વામી, જે વિધિ કહે જગતાત રે, તે વિધિ મેં નવિ થાય; વિધિ વિના શિવપદ નહી રે, હવે ચે સિદ્ધિ ઉપાય રે સ્વામી વિધિ અવિધિ જાણું નહીં રે, એવું પ્રભુના પાય; બાંહ્ય ગ્રહ્યાની લાજથી રે, આપે તાર જિનરાય રે સ્વામી તાક બિરૂદ જિદને રે, જગમેં છે સુપ્રસિદ્ધ તે ઈણ ઠામે કિમ રહે રે, જે મુજ કાજ ન સિદ્ધ રે સ્વામી પિતાવટ જાણી કરી રે, આપ અવિચળ રાજ; વાઘજી મુનિના ભાણનાં રે, એટલે સિદ્ધાં કાજ રે સ્વામી. ૬
શ્રી કૌત્તિવિમલજી કૃત
(૪૨૩) સુવિધિ જિનેશ્વર સ્વામિજી સાહેબ સાંભળો.
તમે બદ્ધિ અનંતી પામી છે; સાહેબ, જે ત્રાદ્ધિને હું શું કામીજી, તે વિનતી કરું શિરનામીજી. સા. ૧ ત્રણ ગઢમાં બેઠા સહેજી, ભવિજનના મન મોહેજી; સાહેબ, શિર ઉપર છત્ર બિરાજે છે,ત્રણે લેકના સંશય ભાજે જી. સાહેબ૦૨ વાજીંત્ર કેડાછેડી વારેજી, સવિ પર્ષદા રહે કર જોડીજી; સાહેબ, વાણી તિહાં અમીય સમાણીજી,સાંભળે સવિ ઈદ્રાણજી.સાહેબ૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org